દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત
દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…
ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ
20 દિવસથી લીકેજ લાઈનથી હજારો લીટર પાણીનો વેડફાટ શહેરના ખોખરા વોર્ડમાં સર્વોદયનગર હાઉસિંગ બોર્ડના ખાતે પાણીની લાઈનમાં છેલ્લા 20 દિવસથી લીકેજ થયું છે. જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેટફાટ…






