સસ્તું અનાજ બંધ થતું રોકવા ગીતામંદિર ખાતે કેમ્પ યોજાયો

શહેરના. ગીતામંદિર રોડ પર દેવડીવાલા બિલ્ડિંગમાં ગીતામંદિર વણકર સમાજ દ્વારા રાશનકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતામંદિર મજુરગાવ .બહેરામપુરા,દાણીલીમડા અને આજુબાજુ વિસ્તારના ૨૫૦ થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત 400 જેટલા લોકો કેમ્પની મુલાકાતે આવ્યા હતા.

જો કે સરકાર દ્વારા રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક નહીં તો સસ્તા અનાજ મેળવવામાં નાગરિકોને હેરાન થવાનો વારો આવશે. આ નવા નિયમનો ટુંક ટૂંક સમયમાં જ અમલ થવાનો છે .ત્યારે ઈકેવાયસી કરાવવા માટે લોકો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીના ધરમધક્કા ખાઈ રહ્યા છે. તેવા સમયે ઈકેવાયસી માટેનો કેમ્પ નાગરિકો માટે ઉપયોગી રહ્યો હતો.

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ