ઔડાએ આવાસ યોજનામાં ડ્રોથી ફાળવેલા મકાનો કેટલાક મકાનમાલિકોએ ભાડે આપી દીધા. છે તો કેટલાકે બારોબાર વેચી દીધા છે. જેની ફરિયાદો મળતાં ઔડાએ બે આવાસ યોજનામાં 50થી વધુ મકાનોમાં તપાસ કરી હતી. જે મકાનોમાં ગેરરીતિ જોવા. મળશે તો મકાનોની ફાળવણી રદ કરવા સહિતના પગલાં લેવાશે. હવે 2022માં જૂની આવાસ યોજનાના મકાનોના દસ્તાવેજ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. હાલમાં રોજ 40થી 50 અરજી આવે છે.
અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ
આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…







