વટવામાં બિસમાર રોડથી અકસ્માત વધ્યા

શહેરના વટવામાં સદાનીધાબી કેનાલથી બીબી તળાવ ચાર રસ્તા તરફ જવાનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસમાર બની ગયો છે. જેના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદ કરવા છતાં મ્યુનિ. દ્વારા રોડનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. જેના લીધે ચોમાસામાં રોડ પર ટુ-વ્હીલર ચાલકો પડી જતાં અકસ્માત સર્જાવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. રોડનું સમારકામ કરવા લોકો માંગણી કરે છે.

  • Related Posts

    કૃષ્ણનગરમાં નકલી પોલીસે મહિલાના દાગીના પડાવ્યા

    સરદારનગરમાં 29 વર્ષિય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં તે અઠવાડિયાથી કામ માટે પતિ સાથે અમદાવાદ આવી છે. ગત તા.2 ઓગસ્ટે બપોરે અઢી વાગ્યાની આસપાસ મહિલા ઠક્કરનગર ચાર રસ્તા પાસે…

    દાણીલીમડામાં 50 ફૂટથી નીચે પટકાતાં મજૂરનું મોત

    દાણીલીમડામાં શેડ પરથી પતરા ઉતારવાની કામગીરી કરતા 50 ફુટ ઉંચેથી નીચે પટકાતા એક યુવકનુ મોત નિપજયુ હતુ. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કૃષ્ણનગરમાં નકલી પોલીસે મહિલાના દાગીના પડાવ્યા

    વટવામાં બિસમાર રોડથી અકસ્માત વધ્યા

    દાણીલીમડામાં 50 ફૂટથી નીચે પટકાતાં મજૂરનું મોત

    મહિલા કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરતા 2 ની ધરપકડ

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું