અમરાઈવાડીમાં 2 લાખ લઈ ધમકી આપતા બે વ્યાજખોર સામે ફરિયાદ
ત્રાસથી પરિવારને અમદાવાદથી ડીસા હિજરત કરવાની ફરજ પડી અગાઉ અમરાઈવાડીમાં અને હાલમાં ડીસામાં રહેતા વિજયભાઈ ચૌહાણ(ઉ.45) છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિજયભાઈને આજથી થોડા વર્ષો અગાઉ રૂપિયાની જરૂરીયાત…
અમરાઈવાડીમાં વકીલના ઘરેથી રૂ. 3.43 લાખની મતાની ચોરી
મહિલા પિયર ગઇ ત્યારે ચોરે ઘરને નિશાન બનાવ્યું અમરાઈવાડીમાં રહેતા મહિલા વકીલના ઘરનુ તાળુ તોડી તસ્કરો રોકડા રૂ.1.50 લાખ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 3.43 લાખની મત્તાની ચોરી કરી…
મણિનગરમાં બેંકની બે બ્રાંચમાં ડ્રોપ બોકસ તોડી ચેકની ચોરી
ચોરીની બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એક જ બેંકની બે જવાહર ચોક અને રામબાગમાં આવેલી બ્રાંચની બહાર લોબીમાં મુકેલા ચેક ડ્રોપબોકસને તોડીને તેમાંથી ચેકની ચોરી…
ઈસનપુરમાં ઝઘડામાં છોડાવવા પડેલા બે ભાઈઓ પર હુમલો
બે માથાભારે શખ્સોએ છરીના ઘા મારતા ઈજા ઈસનપુર ચંડોળા તળાવ પાસે રહેતા સાજીદ શેખ પત્ની સાથે સોમવારે રાતે ચંડોળાની દુલેશાબાવાની દરગાહ પાસેથી પસાર થતા હતા. દરમિયાન મોહમ્મદ કાસીમ અને રમજાનિ…
અમરાઈવાડીમાં ચાર દિવસથી ગટર ઉભરાતા લોકો ત્રાહિમામ્
રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવતો જ નથી શહેરના અમરાઈવાડી વોર્ડમાં ચોકસીની ચાલી પાસે પોસ્ટ ઓફિસ રોડ પર છેલ્લા ચાર દિવસથી ગટર ઉભરાતાં તેના ગંદા પાણી ભરાઈ રહે છે. જેના કારણે…
ગોમતીપુર, નિકોલ, સૈજપુર અને સરસપુર વોર્ડમાં ધીમા પ્રેશરથી પાણીની સમસ્યાથી 25 હજાર રહીશો હેરાન
મ્યુનિ. દ્વારા અપુરતા પ્રેશરથી પાણી આપવાની સમસ્યાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે પૂર્વ વિસ્તારમા ઉનાળાની શરૂઆત સાથે ધીમા પ્રેશરથી પાણી આવતા હોવાની ફરિયાદ ઉઠવા લાગી છે. ગોમતીપુર, નિકોલ, સૈજપુર…
ઈસનપુરમાં મિક્સર રિપેરિંગ કરાવવા જતા મહિલાના ખાતામાંથી 61 હજાર ઉપડી ગયા
ઈસનપુરના એક ગૃહિણીએ ખરીદેલુ મિક્ષર મશીન ખરાબ થઈ જતા તેમણે રીપેરીંગ માટે ઓનલાઈન કસ્ટમરકેરનો નંબર સર્ચ કર્યો હતો. જેમાં ગઠીયાએ તેમને કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનુ કહીને સ્ક્રીન શેરીંગ કરાવીને તેમના…
શાહીબાગમાં પીવાનાં પાણી પ્રદૂષિત આવતાં બીમારીના કેસોમાં વધારો
તંત્રમાં રજૂઆત છતાં અધિકારીઓ માત્ર હૈયાધારણા જ આપે છે શહેરના શાહીબાગના કેમ્પ રોડ પર પીવાના પાણી પ્રદૂષિત આવી રહ્યા હોવાથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. મ્યુનિ.માં ઓનલાઈન ફરિયાદો કરવા…
વસ્ત્રાલમાં બે માસ છતાં ખોદેલા રોડનું સમારકામ કરવામાં તંત્રના ઠાગાકૈયા
ગટરલાઈન નાખવાનું કામ પૂર્ણ થયા બાદ સમારકામ કરાયું નહીં શહેરના વસ્ત્રાલ વિસ્તાલ ગામનો મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કર્યાને બે દાયકાથી પણ વધારે સમય થયો છતાં મ્યુનિ. દ્વારા નાગરિકોની સમસ્યાઓ ઉકેલાતી ન હોવાની…
પૂર્વ ઝોનમાં ગેરકાયદે કોર્મશિયલ પ્રકારના બે બાંધકામ તોડી પાડયા
શહેરના પૂર્વ ઝોનમાં રામોલ-હાથીજણ અને ગોમતીપુર વોર્ડમાં મળીને બે ગેરકાયદે કોમર્શયિલ પ્રકારના બાંધકામ તોડી પાડીને કુલ 3070 ચો.ફુટની જગ્યા ખુલ્લી કરાઈ હતી. જ્યારે ઝોનમાં વિવિધ સ્થળોએ ગેરકાયદે 6 નંગ શેડ…