અસારવા વોર્ડમાં પાણી, ડ્રેનેજની સમસ્યાની ભરમાર છતાં પ્રતિનિધિઓ રૂ.1.65 કરોડના ખર્ચે બાંકડા મુકશે

ચમનપુરા, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં આરસીસી, ચાઈના મોજેક, સ્ટીલના બાંકડા મુકાશે શહેરના અસારવા વોર્ડમાં પીવાના પાણી હોય કે ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા, વરસાદી પાણીની સમસ્યાઓ હોય તેનો ઉકેલ છેલ્લા 10 વર્ષથી…

બાપુનગરમાં ગાળો બોલવા મામલે ઘાતક હુમલોઃ 1નું મોત, એકને ઈજા

બાપુનગર અને ક્રાઈમ બ્રાન્ચે કુલ છ આરોપીની ધરપકડ કરી શહેરના બાપુનગર વિસ્તારમાં સોમવારની રાતે કર્ણાવતી એપાર્ટમેન્ટની બહાર ઉભા રહીને ગાળાગાળી કરી રહેલા છ વ્યકિતઓને ગાળો નહીં બોલવાનુ કહેતા બે મિત્રો…

નોબલનગરમાં વિદેશી દારૂની 624 બોટલો સાથે બે ઝડપાયા

મિનીટ્રકમાંથી દારૂની 107 બોટલો પણ મળી આવી શહેરના એરપોર્ટ વિસ્તારમાં નોબલનગર નજીકથી ઝોન-4 એલસીબીની ટીમે એક કારમાથી વિદેશી દારૂની 624 બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. બીજી બાજુ સોમવારે…

ઈસનપુરમાં આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવા જતા ફસાયો

પોકેટકોપ એપમાં આઠ ગુના આચર્યાં હોવાનુ ખુલ્યું ઈસનપુરમાં તાજેતરમાં થયેલી ઘરફોડ ચોરીમાં પોલીસે રીઢા ઘરફોડને ઝડપી પાડયો હતો. શરૂઆતમાં ચોરે પોલીસ પુછપરછમાં પોતાને આર્થિક તંગી હોઈ રૂપિયાની જરૂર માટે ચોરી…

બહેરામપુરામાં સરકારી પ્લોટમાં થયેલા 18554 ચો.મીના બાંધકામ દૂર કરાયાં

શહેરના બહેરામપુરા વોર્ડમાં સરકારી પ્લોટમાં થયેલા દબાણો દૂર કરીને મ્યુનિ.એ 18554 ચો.મી ક્ષેત્રફળના ગેરકાયદે બાંધકામો તોડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મ્યુનિ.ના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બહેરામપુરાના ગુલાબનગરની બાજુમાં…

ઈસનપુરમાં દુકાનનું તાળું તોડી રૂ. 45 હજારની ચોરી

ઈસનપુરમાં આબાદ એસ્ટેટ પાસે ચારભુજા નાસ્તા હાઉસ નામથી દુકાન ધરાવીને વેપાર કરતા ધુળજીભાઈ પટેલ ગત તા 17મીના રોજ દુકાન બંધ કરીને નજીક આવેલી ફેકટરીના ધાબે સૂવા માટે ગયા હતા. બીજા…

નારોલમાં વ્યાજખોરે કોર્ટમાં કેસ કરી રૂપિયા માગી ત્રાસ આપતા ફરિયાદ

દરજીએ હોમલોનના હપ્તા ભરવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા નારોલમાં રહેતા દરજીકામ કરતા પુરુષે હાઉસીંગ લોન લીધી હતી જેના હપ્તા ચડી જતા વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા. જો કે વ્યાજખોરે…

અમદાવાદના નરોડામાં ડુપ્લીકેટહોસ્પિટલ કેસમાં ધર્મેન્દ્ર પટેલની ધરપકડ

અમદાવાદના નરોડા વિસ્તારમાં ડુપ્લીકેટ હોસ્પિટલ પકડાયું છે થ્રી સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે આ હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલ છે જેમની ધરપકડ કરી લેવામાં આવી…

બહેરામપુરામાં ત્રણ દિવસમાં પાણીની સમસ્યા ઉકેલાશે નહીં તો એધિકારીઓના ઘરે ગંદુ પાણી ઢોળવાની ચીમકી

મ્યુનિ.વિપક્ષના નેતા દ્વારા દક્ષિણ ઝોનના એડિશનલ અને આસિસ્ટન્ટ સિટી ઈજનેરને ઉગ્ર રજૂઆત 20 દિવસથી દૂષિત પાણીના લીધે 8 હજારથી વધારે રહીશો હેરાન, 300થી વધારે લોકો બીમારીમાં સપડાયા શહેરના દાણીલીમડા વોર્ડના…