બર્ગરની ફ્રેન્ચાઈઝીના નામે રૂ.2.65 લાખની છેતરપિંડી
બાપુનગર પોલીસમાં ગઠિયા સામે ફરિયાદ બાપુનગરમાં બિઝનેશ ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે બર્ગરકિંગની ફ્રેન્ચાઈઝી લેવા માટે એક નાગરીકે ઓનલાઈન સર્ચ કરતા તેમનો ભેટો સાયબર ગઠીયા સાથે થઈ ગયો હતો. સચિન દિક્ષીત નામના…
જમાલપુરમાં રાતના રોડ બંધ થઈ જતા સમસ્યા
જમાલપુર ચાર રસ્તા પાસે મોડીરાતે શાકમાર્કેટમાં બહારગામથી આવતા ટ્રકો આડેધડ પાર્ક કરીને રોડ પર જ ખરીદ વેચાણ શરૂ કરી દેવાતા મોડીરાતે આ રોડ સદંતર બંધ થઈ જાય છે. રસપ્રદ બાબત…
નરોડામાં ડોક્ટરના અભ્યાસ માટે 6.50 લાખ પડાવી દંપતિ સાથે ઠગાઈ
ઈન્સ્ટાગ્રામ પર મેડીકલ સ્ટડી બ્યુરો નામથી જાહેરાત આપી હતી શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક ગૃહિણીને બીએસએએમનો અભ્યાસ કરવાની ઈચ્છા હોઈ સોશીયલ મીડીયા પર ઈન્સ્ટાગ્રામ પર મેડીકલ સ્ટડી બ્યુરોના નામે સાયબર…
બાપુનગરમાં એક રાતમાં બે મકાનોમાં 2.75 લાખની ચોરી
બે અજાણ્યા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોનીમાં એક જ રાતમાં તસ્કરોએ બે મકાનને નિશાન બનાવીને રોકડા રૂપિયા 78 હજાર અને સોનાના દાગીના, 25 ઘડીયાળ વગેરે મળીને…
મૂળ માલિકોએ મકાન ભાડે આપી દેતાં ઔડાની તપાસ-
ઔડાએ આવાસ યોજનામાં ડ્રોથી ફાળવેલા મકાનો કેટલાક મકાનમાલિકોએ ભાડે આપી દીધા. છે તો કેટલાકે બારોબાર વેચી દીધા છે. જેની ફરિયાદો મળતાં ઔડાએ બે આવાસ યોજનામાં 50થી વધુ મકાનોમાં તપાસ કરી…
હવે રિફંડના નામે કરદાતાને ઈ-મેઈલ મોકલી ઠગાઈ શરૂ
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે લોકોને સાવધ રહેવા કહ્યું આવકવેરા વિભાગે કરદાતાઓને ઈન્કમટેક્સ રિફંડના આવી રહેલા ઈ-મેઈલ અને મેસેજથી સાવધ રહેવા કહ્યું છે. વિભાગે કહ્યું કે, આવા ઈ-મેઈલ ખોટા છે અને ફિશિંગ એટેક…
નિકોલમાં મહિલાએ ઝેરી દવા ગટગટાવી મોત વહાલું કર્યું
નિકોલમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ મામલે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. નિકોલમાં આંગન એવન્યુમાં રહેતા મીનાબેન…
નારોલ બ્રિજના છેડેથી ગામ તરફના દોઢ કિ.મી.ના રોડ પર ગાબડા પડ્યાં
રોડ બિસમાર બની ગયો હોવાથી અકસ્માતનું જોખમ રહે છે રોડનું સમારકામ કરવા વારંવાર રજૂઆત છતાં તંત્ર ઉદાસીન શહેરના નારોલ બ્રિજના છેડાથી નારોલ ગામ તરફ જતાં દોઢ કિલોમીટરનો રસ્તો છેલ્લાં ઘણા…
અમરાઈવાડી, રામોલ અને નિકોલમાં ત્રણે ફાંસો ખાધો
48 કલાકમાં આત્મહત્યાની ત્રણ ઘટના નોંધાઈ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 48 કલાક દરમિયાન આત્મહત્યાના ત્રણ અલગ અલગ બનાવોમાં એખ યુવતી સહિત ત્રણ વ્યકિતઓએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.આ મામલે…
વધુ વળતરની લાલચ આપી જવેલર 1.43 કરોડ લઈ ફરાર
શાસ્ત્રીનગરના જવેલરે 18 જણને છેતર્યા બૅન્કના આસિ. મૅનેજરે પણ 26 લાખ ગુમાવ્યા બૅન્ક વ્યાજ અને અન્ય રોકાણ કરતાં સોના-દાગીનાના ખરીદ-વેચાણ પર વધુ નફો અને વળતરની લાલચ આપીને શાસ્ત્રીનગરના રત્નાકર જ્વેલર્સના…






