પનીર, ઘી, માવો અને તેલમાં સૌથી વધુ ભેળસેળ થાય છે

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1 વર્ષમાં 195 રેડ પાડી રાજ્યના આરોગ્ય વિભાગે 2024 દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 195 જેટલાં સ્થળો પર રેડ પાડી હતી. જેમાં પનીર, ઘી, મરી…

દાણીલીમડામાં મશીન સ્ટેન્ડ પરથી પડતાં યુવકનું મોત

દાણીલીમડા રાણીપુર પાટીયા પાસે આવેલી એરો કલોથીંગ પ્રા. લિ કંપનીમાં કામ કરતા રણજીતકુમાર સુરેશભાઈ ઠાકોર(ઉ.19) કામ કરતા હતા. દરમિયાન ગત મંગળવારે બપોરના સમયે કંપનીના વોશીંગ મશીન પર કામ કરતી વખતે…

નારોલમાં સૂતરફેણીના ભાવના ઝઘડામાં યુવક પર છરીથી હુમલો

ધંધો કરતા બે યુવકો વચ્ચે ભાવ મુદે ઝઘડો થયો હતો લાલદરવાજામાં સુતરફેણી વેચતા બે વ્યકિતઓ વચ્ચે ભાવતાલ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક પક્ષે સામાપક્ષની સાથે ઝઘડો કરીને છરીથી હુમલો કરતા…

મણિનગર અને ગોમતીપુરમાં નવું અર્બન હેલ્થ સેન્ટર, ઓઢવમાં પ્લે ગ્રાઉન્ડ, નિકોલમાં નવી સ્કૂલ બનાવાશે

પૂર્વ વિસ્તારમાં હેલ્થ સેન્ટગ્રાઉન્ડ, સ્કૂલ વેજિટેબલ માર્કેટ બનાવવા માટે કુલ રૂ.18.44 કરોડ ખર્ચાશે સૈજપુર અને કુબેરનગરના રહીશોને ભૂવાથી છુટકારો મળશે, રૂ.42.92 લાખના ખર્ચે ભૂવાના સમારકામ થશે શહેરના પૂર્વ વિસ્તારમાં સૈજપુર…

મેઘાણીનગરમાં વેપારીને કેસમાં સમાધાન કરવાનું કહી ધમકી

પખવાડિયામાં વેપારીએ ત્રીજી પોલીસ ફરિયાદ કરી મેઘાણીનગરમાં રહેતા મહેશભાઈ કલાલ છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ટી સ્ટોલ ધરાવી ગુજરાન ચલાવે છે.શુક્રવારે તેમની દુકાને રાવણ ઉર્ફે કાલુ સોનજીભાઈ પટણી તથા તેનો ભાઈ…

રૂ.1.55 કરોડમાં ફ્લેટ વેચી દસ્તાવેજ ન કરી આપતા બિલ્ડર સૌરીન પંચાલ વિરુદ્ધ ફરિયાદ

નવરંગપુરાના ફેક્ટરી માલિકે પાલડીના સાવન એલિમેન્ટમાં 3 BHK ફ્લેટ ખરીદ્યો હતો બિલ્ડર સૌરીન પંચાલ વિરુદ્ધ ફેક્ટરી માલિકે રૂ. 1.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. નવરંગપુરાના સુહાસભાઈ મહેતા…