ઈસનપુરમાં આબાદ એસ્ટેટ પાસે ચારભુજા નાસ્તા હાઉસ નામથી દુકાન ધરાવીને વેપાર કરતા ધુળજીભાઈ પટેલ ગત તા 17મીના રોજ દુકાન બંધ કરીને નજીક આવેલી ફેકટરીના ધાબે સૂવા માટે ગયા હતા. બીજા દિવસે સવારે દુકાને આવતા તાળુ તુટેલુ જોયુ હતુ. અંદર તપાસ કરતા દુકાનમાં મુકેલી બેગમાંથી રોકડા રૂ. 45 હજાર અને પાંચ જોડી કપડાની ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે ધુળજીભાઈએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી છે.
ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી
ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…