ઈસનપુરમાં ઝઘડામાં છોડાવવા પડેલા બે ભાઈઓ પર હુમલો

બે માથાભારે શખ્સોએ છરીના ઘા મારતા ઈજા

ઈસનપુર ચંડોળા તળાવ પાસે રહેતા સાજીદ શેખ પત્ની સાથે સોમવારે રાતે ચંડોળાની દુલેશાબાવાની દરગાહ પાસેથી પસાર થતા હતા. દરમિયાન મોહમ્મદ કાસીમ અને રમજાનિ ઉર્ફે લફુ ઝઘડો કરી રહ્યા હતા.એટલે બંનેને છોડાવવા માટે સાજીદ વચ્ચે પડ્યો હતો. એટલે ઉશ્કેરાયેલા રમજાનીએ તેને માથાના ભાગમાં છરીના બે થી ત્રણ ઘા મારતા ઈજા થઈ હતી. એટલે સાજીદના પિતરાઈ ભાઈ ફિરોજે રમજાનીને પકડી લીધો હતો. જેના પગલે રમજાનીના ભાઈ કાળુએ મારામારી કરી હતી. જેમાં રમજાનીએ ફિરોજને છરી મારતા તેને પણ ઈજા થઈ હતી. સમગ્ર મામલે સાજીદ શેખે ઈસનપુર પોલીસમાં આરોપી રમજાની ઉર્ફે લકુ અને તેના ભાઈ કાળુ સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્

    રામોલનું ખાનવાડી તળાવ ઓવરફલો થઈ જતાં આસપાસમાં ગંદા પાણી ભરાતા લોકો ત્રાહિમામ્