રામોલ અને નારોલમાં બે વ્યકિતની આત્મહત્યા

અમરાઈવાડીમાં અનુપ એસ્ટેટની પાછળ ગાયત્રીકુંજ સોસાયટીમાં રહેતા જશવંતભાઈ ઈશ્વરભાઈ પંચાલ(ઉ.63)એ કોઈક કારણોસર ગત તા 21 મીના રોજ સાંજના સાડા સાત વાગ્યાના પહેલા પોતાના ઘરે રસોડામાં છતના હુક સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

જયારે આત્મહત્યાની બીજી ઘટનામાં નારોલમાં કેનાલ પાસે ચિશ્તીયા પાર્ક સોસાયટીમાં રહેતા સદ્દામહુસૈન તૈયબઅલી શેખ(ઉ.28)એ કોઈક કારણોસર ગત તા 22 મીના રોજ સાડા પાંચ વાગ્યા પહેલા પોતાના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં ઓશરીમાં દિવાલમાં લગાવેલા લાકડા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે નારોલ અને રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે આત્મહત્યા કરવા પાછળ જવાબદાર કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ