બહેરામપુરામાં સરકારી પ્લોટમાં થયેલા 18554 ચો.મીના બાંધકામ દૂર કરાયાં

શહેરના બહેરામપુરા વોર્ડમાં સરકારી પ્લોટમાં થયેલા દબાણો દૂર કરીને મ્યુનિ.એ 18554 ચો.મી ક્ષેત્રફળના ગેરકાયદે બાંધકામો તોડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મ્યુનિ.ના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બહેરામપુરાના ગુલાબનગરની બાજુમાં…

ઈસનપુરમાં દુકાનનું તાળું તોડી રૂ. 45 હજારની ચોરી

ઈસનપુરમાં આબાદ એસ્ટેટ પાસે ચારભુજા નાસ્તા હાઉસ નામથી દુકાન ધરાવીને વેપાર કરતા ધુળજીભાઈ પટેલ ગત તા 17મીના રોજ દુકાન બંધ કરીને નજીક આવેલી ફેકટરીના ધાબે સૂવા માટે ગયા હતા. બીજા…

નારોલમાં વ્યાજખોરે કોર્ટમાં કેસ કરી રૂપિયા માગી ત્રાસ આપતા ફરિયાદ

દરજીએ હોમલોનના હપ્તા ભરવા માટે વ્યાજે રૂપિયા લીધા હતા નારોલમાં રહેતા દરજીકામ કરતા પુરુષે હાઉસીંગ લોન લીધી હતી જેના હપ્તા ચડી જતા વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા. જો કે વ્યાજખોરે…

અમદાવાદના નરોડામાં ડુપ્લીકેટહોસ્પિટલ કેસમાં ધર્મેન્દ્ર પટેલની ધરપકડ

અમદાવાદના નરોડા વિસ્તારમાં ડુપ્લીકેટ હોસ્પિટલ પકડાયું છે થ્રી સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે આ હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલ છે જેમની ધરપકડ કરી લેવામાં આવી…

બહેરામપુરામાં ત્રણ દિવસમાં પાણીની સમસ્યા ઉકેલાશે નહીં તો એધિકારીઓના ઘરે ગંદુ પાણી ઢોળવાની ચીમકી

મ્યુનિ.વિપક્ષના નેતા દ્વારા દક્ષિણ ઝોનના એડિશનલ અને આસિસ્ટન્ટ સિટી ઈજનેરને ઉગ્ર રજૂઆત 20 દિવસથી દૂષિત પાણીના લીધે 8 હજારથી વધારે રહીશો હેરાન, 300થી વધારે લોકો બીમારીમાં સપડાયા શહેરના દાણીલીમડા વોર્ડના…

જો પોલીસ બુટલેગરો સાથે દેખાશે તો નોકરી માંથી હાથ ધોઈ બેસશે: હર્ષ સંઘવી

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું કે જે પોલીસ અધિકારીઓ લુખ્ખા અને અસામાજિક તત્વો સાથે સંબંધ રાખશે તેમની નોકરી જશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આવા…

દાણીલીમડામાં મેનહોલનું ઢાંકણું જર્જરિત, હાટકેશ્વરમાં ભૂવો પડયો

વગર વરસાદે ભૂવો પડે છતાં તંત્ર સમારકામમાં વેઠ ઉતારે છે શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર સર્કલથી બાગેફિરદોસ પોલીસ લાઈન તરફ જતાં રોડ પર ભૂવો પડ્યો છે. જ્યારે દાણીલીમડામાં એકતાનગર પાણીની ટાંકી…

અમરાઈવાડીમાં 3 વ્યક્તિ પર જીવલેણ હુમલો

અમરાઈવાડીમાં રસ્તા વચ્ચે ઉભેલા લોકોને સાઈડમાં હટાવવા માટે હોર્ન મારવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીમાં ત્રણ વ્યક્તિઓ ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવકે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ…

શહેરમાં રસ્તો ખરાબ હોવાની રોજની 100 ફરિયાદ આવે છે

મ્યુનિ.ને પાંચ વર્ષમાં 1.53 લાખ ફરિયાદો મળી શહેરમાં છેલ્લા 5 વર્ષમાં મ્યુનિ. દ્વારા રસ્તાઓ બનાવવા તેને રીપેર કરવા પાછળ રૂ. 4383.16 કરોડનો ખર્ચ કર્યો છે. જોકે તેમ છતાં હજુ પણ…

લાંભા વોર્ડમાં 4300 ચો.ફૂટના 6 ગેરકાયદે બાંધકામ તોડાયાં

શહેરના લાંભા વોર્ડમાં 4300 ચો.ફુટના ક્ષેત્રફળના 6 ગેરકાયદે બાંધકામોને મ્યુનિ. દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.જ્યારે દક્ષિણ ઝોનમાં જુદા-જુદા વિસ્તારમાંથી 3 કાચા શેડ તોડી પાડીને દબાણો દૂર કરાયા હતા. દક્ષિણ ઝોનના…