ખોખરામાં માતાનું મૃત્યુ થયું કહીને મિત્ર કાર લઈને ફરાર
ચાર મહિના થયા પણ કાર પરત ન કરતા ફરિયાદ ધરમ કરતા થાડ પડવા જેવો કિસ્સો શહેરના ખોખરા વિસ્તારમાં બન્યો છે. જેમાં માતાનું અવસાન થયું હોવાથી બે ચાર દિવસ માટે વતન…
સસ્તું અનાજ બંધ થતું રોકવા ગીતામંદિર ખાતે કેમ્પ યોજાયો
શહેરના. ગીતામંદિર રોડ પર દેવડીવાલા બિલ્ડિંગમાં ગીતામંદિર વણકર સમાજ દ્વારા રાશનકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીતામંદિર મજુરગાવ .બહેરામપુરા,દાણીલીમડા અને આજુબાજુ વિસ્તારના ૨૫૦ થી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ…
મધ્ય ઝોનમાં દબાણો ખસેડી 55 માલસામાન જપ્ત
શહેરના મધ્ય ઝોનના વિવિધ વોર્ડમાં છાશવારે દબાણોની ફરિયાદો ઊઠતી હોય છે. પરંતુ મ્યુનિ તંત્ર દ્વારા દબાણો ખસેડાયાના ગણતરીના કલાકોમાં ફરીથી સ્થિતિ જૈસે થે જેવી થઈ જાય છે. એટલે મધ્ય ઝોનમાં…
વટવા અને લાંભામાં 5042 ચો.ફૂટના ગેરકાયદે બાંધકામો મ્યુનિ.એ તોડ્યાં
નોટિસો છતાં દબાણો દૂર કરાતા ન હોવાથી તંત્રની કામગીરી શહેરના વટવા અને લાંભા વોર્ડમાં ગેરકાયદે દબાણો ખસેડવાની કામગીરી મ્યુનિ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કુલ 5042 ચો.ફુટ ક્ષેત્રફળમાં બે કોમર્શિયલ,…
ઈસનપુરમાં નકલી સોનાના નેકલેશથી રૂ. સવા બે લાખની લોન લઈ ઠગાઇ
કંપનીના ભૂતપૂર્વ બ્રાંચ હેડ અને લોન લેનાર સામે ફરિયાદ કંપનીની તપાસમાં સોનાના બદલે સળીયા જેવી ધાતુ નીકળી ઈસનપુરમાં આવેલી એક ખાનગી ફાયનાન્સ કંપનીમાં સોનાનો નકલી નેકલેશ ગીરવે મુકીને રૂપિયા 2.25…
વટવામાં પતિ અને સાસુના ત્રાસના કારણે પરિણીતાએ ગળેફાંસો ખાધો
મૃતકના ભાઈએ પરિણીતાના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી વટવામાં એક પરિણીતાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના ભાઈએ વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાને તેના પતિ અને સાસુ…
ગોમતીપુરમાં વર્ષો જૂના 200થી વધારે છાપરાં તોડવાની નોટિસ
પૂર્વ ઝોનની મ્યુનિ કચેરીમાં ઉગ્ર રજૂઆત કરાઈ શહેરના ગોમતીપુર વોર્ડમાં વર્ષો જુના 200થી વધુ છાપરાને 21 દિવસમાં ખાલી કરવા અને તોડી પાડવાની નોટિસ ફટકારતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના…
નરોડામાં બારીનો કાચ તોડી ઘરમાંથી રૂ.1.31 લાખની ચોરી
પરિવાર લગ્નમાં જવાનો હતો ત્યારે બનેલી ઘટના નરોડામાં ધોળેદિવસે એક મકાનના બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશીને તસ્કરો રોકડા રૂ. 40 હજાર અને દાગીના મળી કુલ રૂ. 1,31 લાખની મત્તાની ચોરી કરીને…
ગોમતીપુરમાં ડોર ટુ ડોરની ગાડી ન આવતા મહિલાઓએ મ્યુનિ.કચેરીમાં કચરો ઠાલવ્યો
શહેરના ગોમતીપુર વિસ્તારની વિવિધ ચાલીઓમાં છેલ્લા એક મહિનાથી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની ગાડી આવતી ન હોવાની ફરિયાદો ઊઠી છે. જેના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે શનિવારે…
રામોલમાં આ ગાર્ડન નહીં સફાઈના અભાવે કેનાલમાં ઉગી નીકળેલી જંગલી વનસ્પતિ છે
રામોલના ન્યુ મણિનગરના ત્રિકમપુરા ખાતે ખારીકટ કેનાલમાં સાફસફાઈના અભાવે કેનાલના પાણીમાં જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. પ્રથમ દ્રષ્ટીએ કેનાલની અંદર જાણે ગાર્ડન બનાવ્યું હોય તેવો આભાસ થાય છે. પરંતું ડુંગર…