ઈન્દ્રપુરીના આઝાદનગરમાં ગટરો બેક મારતાં ગંદકી

તંત્રમાં રજૂઆતો છતાં કોઈ ધ્યાન દેતું નથી

શહેરના ઈન્દ્રપુરી વોર્ડના આઝાદનગર વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. ગંદકીના કારણે ઠેર ઠેર ગંદકી થતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે તંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ ધ્યાન દેતુ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે, શહેરમાં હાલમાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થતાં કચરા અને ગંદકીની સતત સફાઈ કરવા માટેની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ઈન્દ્રપુરી વોર્ડના આઝાદનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ગટરો બેક મારવાની સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળો ફાટી નીકળવાની આશંકા છે.

  • Related Posts

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    ઈન્કમટેક્સ રિફંડને નામે સાઈબર ગઠિયા સક્રિય ફરિયાદો આવવાની શરૂ થતાં પોલીસની અપીલ ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. જેનો લાભ લઈને સાઈબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે સક્રિય થયા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ